બારશાખ રાજપૂત દ્વારા ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ
અમદાવાદ : અમદાવાદ મમતપુરા ગામ ખાતે અમદાવાદ બારશાખ રાજપૂત ક્ષાતિપંચ દ્વારા ટેનિસ કિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા આઠ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ આર.સી.સી.અને શાંતિવન સી.સી. વચ્ચે રમાઈ હતી. ફાઇનલમા શાંતિવન સી.સી.વિજેતા થય હતી. આર.સી.સી.રનસ અપ બની હતી. આ કાર્યક્રમમાં સમાજ લોકો મોટી સંખ્યા હાજર રહ્યા હતા. વિજેતાઓને સમાજ પ્રમુખ સુરેન્દ્રસિંહ મકવાણા અને આગેવાનો ટુર્નામેન્ટના સ્પોન્સર દ્વારા ટોફી વિતરણ કરવામા આવ્યુ હતુ. ટુર્નામેન્ટ સમાજની સ્પોટસ કમિટિના સભ્ય દ્વારા આયોજન કર્યુ હતુ.